
“માય ભારત સાબરકાંઠા અને સહયોગી સંસ્થા જાગ્રુતિ ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્રારા પંડિત દિન દયાળ ઉપાધ્યાયજન્મ જયંતિ કાયઁક્રમ યોજાયો .કાયઁક્રમમાં જાગ્રુતિ ગ્રામ વિકાસ ટ્રસ્ટના કાંતાબેન પંચોલા, અમરદિપ શુકલ સાહેબે પ્રાસંગીક ઉદબોધન કયાઁ. શાળા પરિવાર અને બાળકો સહભાગી થયા.




