sabarkathaराष्ट्रीय

રમઝાન મુબારકઃ આશિર્વાદ ટ્ર્સ્ટ દ્વારા બાવન જેટલી કરિયાણા કિટનું કિફાયતનગર ખાતે વિતરણ….

રમઝાન મુબારકઃ આશિર્વાદ ટ્ર્સ્ટ દ્વારા બાવન જેટલી કરિયાણા કિટનું કિફાયતનગર ખાતે વિતરણ....

આશિઁવાદ સેવા ટ્રસ્ટ કિફાયતનગર દ્રારા લઘુમતિ સમાજની વિધવા- અને જરૂરિયાતમંદ પરિવારને બાવન જેટલી કરિયાણા કિટનું કિફાયતનગર ખાતે વિતરણ કરવામાં આવ્યું હતું.

 

એક મુસ્લિમ બિરાદરદાતા તરફથી પાવન રમઝાન માસ નિમિતે  આશિઁવાદ સેવા ટ્રસ્ટના સહયોગથી લઘુમતિ સમાજના જરૂરીયાતમંદ પરિવારો માટે કિફાયતનગર ખાતે કુલ બાવન કિટનું માનવીય સંવેદનાની સાથે નમેરતાપૂર્વક વિતરણ કરવામાં આવ્યુ હતું, તેમ સંસ્થાના અબ્દુલ રઝાક મનસુરી દ્રારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.નોંધનીય છે કે આ .સંસ્થા દાતાઓના સહયોગથી અનેક માનવીય  સેવાકિય પ્રવ્રુતિઓ કરે છે…….

Related Articles

Back to top button