sabarkathaराष्ट्रीय
શ્રી જવાલા મંદિરમાં શ્રી રામ ભગવાનની આરતી-પૂજા થશે
શ્રી જવાલા મંદિરમાં શ્રી રામ ભગવાનની આરતી-પૂજા થશે
હિમતનગર શહેરમાં આવેલા પ્રાચીન જ્વાલા માતાજી મંદિરમાંબિરાજમાન શ્રીરામ ભગવાન, શ્રી લક્ષ્મણ ભગવાન, શ્રી સીતા માતા, શ્રૌ હનુમાનદાદાની ૨૨-૧. ૨૦૨૪ સોમવારે ૧૨-૦૦ વર્ષ આરતીનો લાભ લેવા અને આર્શીવાદ લેવા પધારવા ભકતોને આમંત્રણ છે, એમ . મંદિરના પ્રમુખ- સેવક પ્રભુદાસ ભાટિયાએ જણાવ્યું હતું..





