sabarkathaराष्ट्रीय

શ્રી જવાલા મંદિરમાં શ્રી રામ ભગવાનની આરતી-પૂજા થશે

શ્રી જવાલા મંદિરમાં શ્રી રામ ભગવાનની આરતી-પૂજા થશે

હિમતનગર શહેરમાં આવેલા પ્રાચીન જ્વાલા માતાજી મંદિરમાંબિરાજમાન શ્રીરામ ભગવાન, શ્રી લક્ષ્મણ ભગવાન, શ્રી  સીતા માતા, શ્રૌ હનુમાનદાદાની ૨૨-૧. ૨૦૨૪ સોમવારે ૧૨-૦૦ વર્ષ આરતીનો લાભ લેવા અને આર્શીવાદ લેવા પધારવા  ભકતોને આમંત્રણ છે, એમ . મંદિરના પ્રમુખ- સેવક  પ્રભુદાસ  ભાટિયાએ જણાવ્યું હતું..

Related Articles

Back to top button