राष्ट्रीयહિમતનગર

શ્રી સોસાયટીનગર જૈન સંઘથી એક ચૈત્યપરિપાટીનું ધાર્મિક આયોજન..

શ્રી સોસાયટીનગર જૈન સંઘથી એક ચૈત્યપરિપાટીનું ધાર્મિક આયોજન..

આજરોજ શ્રી સોસાયટીનગર જૈન સંઘથી એક ચૈત્યપરિપાટીનું આયોજન કરવામાં આવ્યું હતું.. જેમાં પૂજ્ય જ્ઞાનોદય વિજય તેમજ પૂજ્ય પંચામૃત વિજય મહારાજ સાહેબ તથા સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં મોટી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકા તેમજ પાઠશાળાના બાળકો જોડાયા હતા.

આ ચૈત્યપરીપાટી શાંતિનાથ દેરાસર મહાવીરનગર થી નીકળી બગીચા વિસ્તાર પાશ્ર્વઁનાથ-મલ્લિનાથ દેરાસરથી ગામમાં મોટા મહાવિરસ્વામી દેરાસર થઈ દેવચંદનગર સુધી પહોંચી હતી.સમસ્ત જૈન સંઘના સૌ ટ્રસ્ટીઓ સાથે જોડાયેલ હતા અને દરેક દેરાસરે ટ્રસ્ટીઓ દ્વારા ચૈત્ય પરિપાટીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

Related Articles

Back to top button