sabarkathaराष्ट्रीय
જય માટીદાર…..પ્રજાપતિ સંઘનો યુવા સંમેલન યોજાયો…
જય માટીદાર.....પ્રજાપતિ સંઘનો યુવા સંમેલન યોજાયો...
તારીખ ૦૭/૦૧/૦૨૦૨૪ના રોજ અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ હિંમતનગર શહેર/તાલુકાનો યુવા સંમેલન યોજાયો હતો.

જેમાં પધારેલા મહેમાનશ્રીઓ સાથે સિદ્ધાર્થભાઈ પટેલ શામળાજી વિષ્ણુમંદિરના ટ્રસ્ટી, વી.ડી.ઝાલાસાહેબ ધારાસભ્ય- હિંમતનગર, દામજીભાઈ સતાપર મહામંત્રી અખિલ ગુજરાત સંઘ, નારાયણભાઈ, પ્રવિણભાઈ પ્રજાપતિ ડિરેક્ટર નાગરિક સહકારી બૅન્ક લિ, ભરતભાઈ પ્રજાપતિ પ્રમુખ સાબરકાંઠા, તમામ સમાજના પ્રમુખ/મંત્રી તાલુકાના પ્રમુખ /મંત્રી નલિનભાઈ પટેલ, રાજુભાઇ પંચાલ, કલ્પીતભાઈ દવે સાથે સાથે આ સંમેલનને સફળ બનાવનાર પ્રમુખ આશિષભાઈ મહામંત્રી, તરુણભાઈ, શૈલેષભાઈ અને તેમની ટીમ સાથે બહુ મોટી સંખ્યામાં પધારેલ યુવાનો ભાઈઓનો અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘને આ કાર્યક્રમને સફળ બનવામાં આવ્યો હતો.





