sabarkathaराष्ट्रीय
મોદીજીના “મન કી બાત” દ્વારા આગેવાનોએ લીધી પ્રેરણા..
મોદીજીના “મન કી બાત” દ્વારા આગેવાનોએ લીધી પ્રેરણા..
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા દર મહિનાના છેલ્લા રવિવારે “મન કી બાત” કાર્યક્રમ દ્વારા દેશ હિતમાં દેશવાસીઓને પોતાના મન કી બાત કરે છે અને ભાજપના કાર્યકરો તેને સાંભળીને તેમાંથી પ્રેરણા મેળવે છે.

રવિવારે ઈડર તાલુકાના રુદરડી બુથ નં.2માં ” મન કી બાત ” કાયઁક્રમ તથા પેજ સમિતિ સદસ્ય સંપકઁ સંવાદ કાયઁક્રમ યોજાયો હતો. કાર્યકરોએ મોદીજીનો કાર્યક્રમ સાંભળીને ધન્ય થયા હતા અને તેમના વખાણ કર્યા હતા.
આ કાર્યક્રમમાં સાબરકાંઠા જિલ્લા ભાજપ અનુ.જાતિ મોરચા પ્રમુખ રાજેશભાઇ પરમાર, રામચંદભાઈ વણકર, પૂવઁ સરપંચ કમળાબેન વણકર તથા કાયઁકરો હાજર રહ્યાં હતા.




