गुजरातराष्ट्रीय

જયસ્વામિનારાણઃ સાધુ-સંતોનો દાવો ભીંતચિત્રોનો સમગ્ર વિવાદનો બે દિવસમાં ઉકેલ…

જયસ્વામિનારાણઃ સાધુ-સંતોનો દાવો ભીંતચિત્રોનો સમગ્ર વિવાદનો બે દિવસમાં ઉકેલ...

કોઠારી સ્વામીને મળવા માટે ગયેલા સંતો દ્વારા માહિતી આપવામાં આવી છે કે, કોઠારી સ્વામી જોડે અમે ચર્ચા કરી છે, જેમાં ભીંતચિત્રો, જ્યાં-ત્યાં આડુંઅવળું ન બોલવું, કથાકારો-વક્તાઓને સંયમ રાખવા માટે કહેવું, પુરાણોમાં જે છેદ કરે છે તેનું નિરાકરણ કરવું તે સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી છે. આ મુદ્દે અમને બાંહેધરી આપવામાં આવી છે કે ટૂંક સમયમાં અમે સુખદ સમાધાન લાવીશું. બે દિવસનો અમને સમય આપવામાં આવ્યો છે.

કોઠારી સ્વામીને મળવા માટે ગયેલા સંતો દ્વારા માહિતી આપવામાં આવી છે કે, કોઠારી સ્વામી જોડે અમે ચર્ચા કરી છે, જેમાં ભીંતચિત્રો, જ્યાં-ત્યાં આડુંઅવળું ન બોલવું, કથાકારો-વક્તાઓને સંયમ રાખવા માટે કહેવું, પુરાણોમાં જે છેદ કરે છે તેનું નિરાકરણ કરવું તે સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી છે. આ મુદ્દે અમને બાંહેધરી આપવામાં આવી છે કે ટૂંક સમયમાં અમે સુખદ સમાધાન લાવીશું. બે દિવસનો અમને સમય આપવામાં આવ્યો છે.

Related Articles

Back to top button